26 July 2023ના રોજ કારગિલ યુદ્ધને પૂરા થયા 24 વર્ષ

વીર સપૂતોના સમર્પણ અને શૌર્યના સન્માનમાં ઉજવાય છે ‘કારગિલ વિજય દિવસ’

ભારત માતાના બહાદુર સપૂતોએ પોતાની બહાદુરી અને પરાક્રમથી હરાવ્યું પાકિસ્તાનને 

લોકો ટ્વીટ કરીને વિજય ગાથાને કરી રહ્યા છે યાદ

યુદ્ધ સત્તાવાર રીતે 26 જુલાઈ 1999 ના રોજ થયું હતું સમાપ્ત 

યુદ્ધ દરમિયાન 527 સૈનિકોએ આપ્યા બલિદાન 

લગભગ 1400 સૈનિકો થયા હતા ઈજાગ્રસ્ત

તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને ‘કારગિલ વિજય દિવસ’ તરીકે કર્યો જાહેર 

કારગિલ યુદ્ધ પર બની છે આ ફિલ્મો, જે જીત અને શહીદ થયેલા સૈનિકોની તમને અપાવશે યાદ