કારગિલ 'વિજય' દિવસ

પાકિસ્તાન સાથે બે મહિના સુધી ચાલેલા કારગિલ યુધ્ધ 26 જુલાઈ 1999 ને દિવસે પૂરું થયું 

કારગિલ 'વિજય' દિવસ

3 મે ના રોજ સ્થાનિક ભરવાડ દ્વારા કારગિલમાં પાકિસ્તાની ઘુસણખોરીની જાણકારી સેનાને અપાય હતી  

કારગિલ 'વિજય' દિવસ

5 મે ના રોજ ભારતીય સૈન્યની પેટ્રોલીંગ ટીમ રવાના કરાઈ; પાંચ ભારતીય સૈનિકને બંદી બનાવવામાં આવ્યા, ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવાયા

કારગિલ 'વિજય' દિવસ

ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુધ્ધ 2 મહિના, 3 સપ્તાહ અને 2 દિવસ સુધી ચાલ્યુ

કારગિલ 'વિજય' દિવસ

દુનિયાનું  સૌથી વધુ ઊંચાઈએ અને -10 ડિગ્રી તાપમાનમાં લડાયેલુ યુદ્ધ હતું

કારગિલ 'વિજય' દિવસ

ભારતીય વાયુસેના તરફથી મિગ-21, મિગ-27 અને મીરાજ 2000 ફાઇટેર જેટ વિમાને ઘુસણખોરો પર જોરદાર બોમ્બ ફેકયા

કારગિલ 'વિજય' દિવસ

26 મી ના રોજ યુદ્ધ વિરામ થયું   આ જીતને ભારત વિજય દિવસ તરીકે ઉજવે  છે

કારગિલ 'વિજય' દિવસ

કારગિલ યુદ્ધમાં ભારતની તરફથી  કુલ 527 જવાન શહીદ થાય હતા