જયા કિશોરીની આ 10 વાત દરેક લોકોએ જાણવી અને જીવનમાં ઉતારવી ખૂબ જરૂરી છે. 

22 December 2023

Source - You Tube

ફક્ત બાહ્ય દેખાવ થી પ્રેમ નથી થતો, જે પ્રેમ સ્વભાવ જોઈને થાય છે તેજ ટકે છે

Source - You Tube

બાળપણ તો ગયું પરંતુ યુવાની ક્યારે જશે તે કોઈને ખબર પડશે નહીં

Source - You Tube

હાલના સમયમાં લોકો વ્યક્તિ વસ્તુને માને છે પરંતુ તેનું કહ્યું બિલકુલ નથી કરતાં

Source - You Tube

બળદલવાનો મતલબ એ નથી કે આખી દુનિયા જ બદલાય જાય

Source - You Tube

વ્યક્તિ તકલીફના સમયે ભગવાનનો સાથ છોડી ડે છે, જે નહીં કરવું જોઈએ

Source - You Tube

જો તમારી પાસે બોલવા માટે સારી વાત છે તો જ બોલવું, બાકી કોઈના વિશે ખરાબ નહીં બોલવું

Source - You Tube

ભક્તિનો મતલબ ફક્ત ભજન કીર્તન અને પુજા પાઠ નથી

Source - You Tube

જેનામાં જ્ઞાન છે તેમણે પણ સાંભળવા અને જેનામાં નથી તેમને પણ સાંભળવા જોઈએ

Source - You Tube

સનતન ક્યારેય આંખો પર પટ્ટી બાંધી કોઈ પણ વિશ્વાસ કરવા નથી કહેતું

Source - You Tube