માત્ર 1 રાત્રિ રોકાવા માટે 22 વર્ષમાં તૈયાર થયું હતું આ અનોખું મહેલ

મધ્ય પ્રદેશના ઓરછામાં સ્થિત છે આ અનોખું મહેલ 

આ મહેલનું નામ જહાંગીર મહેલ છે, દેશ-વિદેશથી લોકો આ મહેલ જોવા આવે છે

ઓરછાના રાજા વીર સિંહે પોતાના મિત્ર જહાંગીર માટે બનાવ્યું હતું આ મહેલ 

માન્યતા અનુસાર જહાંગીર એક રાત્રિ માટે રોકાઈ શકે તે માટે આ મહેલ બનાવવામાં આવ્યુ હતુ 

સલીમ મહેલ તરીકે પણ ઓળખાતા આ મહેલને બનાવવામાં 22 વર્ષ લાગ્યા હતા

આ મહેલની વાસ્તુકલા બુંદેલા અને મુગલા શિલ્પકલાનું બેજોડ નમૂનો છે