જ્યોતિલિંગના દર્શન કરવા માંગતા લોકો માટે એક સારા સમાચાર છે

 ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેન કોલકાતાથી 20મેના રોજ શરુ થશે 

આ ટૂર પેકેજમાં પાંચ જ્યોતિર્લિંગના દર્શન કરવાની તક મળશે

પાંચ જ્યોતિલિંગ, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમાનાથ, નાગેશ્વર અને ત્ર્યંબકેશ્વર

તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી , શિરડી સાંઈ બાબા અને શનિ શિંગળાપુરના દર્શન કરવાની તક મળશે

સ્લીપર ક્લાસમાં વ્યક્તિ દીઠ ભાડું 20,060 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે

આ પેકેજ IRCTCની વેબ સાઈટ પર જઈ બુક કરાવી શકાશે

આ પેકેજમાં તમને શિરડીના સાંઈ બાબાના દર્શનનો પણ મળશે લાભ