24 સપ્ટેમ્બર 2023

જલ મહેલમાં રાઘવ-પરિણીતીના લગ્ન, જાણો ખાસ વાતો

Pic credit - Social media

રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાના લગ્ન 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં થવા જઈ રહ્યા છે

રાઘવ પરિણીતી વેડિંગ

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની વિધિ ઉદયપુરના લીલા પેલેસ અને તાજ લેક પેલેસમાં થઈ રહી છે.

વેડિંગ વેન્યુ

કેટલાક લગ્ન સમારંભો ધ લીલા પેલેસમાં થશે અને કેટલાક લેક પેલેસમાં થશે.

લગ્ન સમારંભો

સાંજે 06:30 વાગ્યે વિદાય રસમ ચાલુ થશે

વિદાય

 તાજ લેક પેલેસ ઉદયપુરની 5 સ્ટાર હોટેલ છે. અહીં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ છે

કેવો છે તાજ પેલેસ

આ મહેલનું નિર્માણ મહારાજા જગત સિંધ બીજા દ્વારા 1746માં કરવામાં આવ્યું હતું. તાજ લેક પેલેસ પહેલા તે 'જલ મહેલ'ના નામથી પ્રખ્યાત હતું.

તાજ પેલેસનો ઈતિહાસ

તાજ લેક પેલેસમાં 65 રૂમ છે. અહીં આસપાસ બીચનો અદ્ભુત નજારો જોવા મળે છે.

રાજસ્થાનની શાન

તાજ લેક સંપૂર્ણપણે માર્બલથી બનેલું છે અને તમે અહીં માત્ર બોટ દ્વારા જ પહોંચી શકો છો.

બોટ દ્વારા જઈ શકાશે

પરિણીતી ચોપરા થી લઈ સ્વરા ભાસ્કર, જ્યારે રાજકારણીઓ પર આવ્યું અભિનેત્રીઓનું દિલ