ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે સિરીઝની ટક્કર
વન-ડે બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે
પ્રથમ વનડે મેચ 4 ડિસેમ્બરના રોજ સવારે 11:30 કલાકે શરુ થશે
રોહિત શર્મા (કેપ્ટન) અને રાહુલ (વાઈસ-કેપ્ટન) છે
રોહિત શર્મા, વિરાટ કોહલી પણ આ મેચમાંથી ટીમમાં વાપસી કરશે
શમી બહાર હોવાને કારણે ઉમરાન મલિકને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું
ઉમરાને હાલ જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન વન-ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચ સોની સ્પોર્ટસ નેટવર્ક પર પ્રસારિત કરાશે