ઘરનો મુખ્ય દરવાજો મા લક્ષ્મીના આગમનનો માર્ગ છે.

ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલી કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવવાથી ઘરની આર્થિક તંગી દૂર થઈ શકે છે.

 મા લક્ષ્મીના પગલા લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે

મુખ્ય દ્વાર પર બનાવો સ્વસ્તિક ,તેનાથી પરિવારના તમામ સભ્યો માટે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

તુલસીનો છોડ વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે ઘર પર લગાવવામાં આવે છે

સૂર્ય યંત્રને ઘરમાં સ્થાપિત કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે.

શુભ-લાભ ઘરને ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચાવે છે

ઘરનો મુખ્ય દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખોલવો શુભ છે