આજના યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે કાર છે

 કાર ખરીદ્યા બાદ લોકો ઘણી નાની-નાની બાબતોને નજરઅંદાજ કરે છે

 ખાસ કરીને કારમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે કેટલીક વસ્તુઓ રાખવી જરુરી છે

વાસ્તુશાસ્ત્ર અનુસાર ગણપતિની નાની મૂર્તિ રાખવી સૌથી વધુ શુભ છે

તમારી કારમાં એક નાનો કાળો કાચબો રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે

 કારમાં એસેંશિયલ  તેલની નાની શીશી રાખો. મૂડ સારો રાખવાની સાથે-સાથે ઉર્જાનો અહેસાસ આપે છે

 કારમાં રોક સોલ્ટ અને બેકિંગ સોડા રાખવાથી કારનું ઈન્ટીરીયર હંમેશા સારું રહે છે અને તે શુભ પણ છે 

ગાડીમાં પાણીથી ભરેલી બોટલ પણ નકારાત્મકતા દૂર કરે છે

રસોઈ બનાવતી વખતે ન કરો આ ભૂલો, સ્વાસ્થ્ય પર પડી શકે છે અસર