ભારતની  મિસાઇલને પાકિસ્તાન સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે?

31 જાન્યુઆરી, 2025

જો ભારતથી કોઈ મિસાઇલ છોડવામાં આવે તો તેને પાકિસ્તાન કેટલા સમયમાં પહોંચશે તે જાણવું હર કોઈ માટે રસપ્રદ છે.

9 માર્ચ, 2022 ના રોજ, બ્રહ્મોસ મિસાઇલ આકસ્મિક રીતે લોન્ચ થઈ હતી. જે પાકિસ્તાનની સરહદમાં પડી ગઈ હતી. આ અંગે વિવાદ થયો હતો.

આ મિસાઇલ ભારતના હરિયાણાના અંબાલાથી છોડવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે ભૂલથી લોન્ચ થઈ હતી.

આ મિસાઇલ ભારતના હરિયાણાના અંબાલાથી છોડવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે ભૂલથી લોન્ચ થઈ હતી.

આ મિસાઇલ ભારતના હરિયાણાના અંબાલાથી છોડવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે ભૂલથી લોન્ચ થઈ હતી.

ભારત તરફથી છોડવામાં આવેલ બ્રહ્મોસ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં પડી.

ભારત તરફથી છોડવામાં આવેલ બ્રહ્મોસ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં પડી.

ભારત તરફથી છોડવામાં આવેલ બ્રહ્મોસ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં પડી.

તપાસમાં જાણવા મળ્યું કે ભારતના બ્રહ્મોસને પાકિસ્તાનની સરહદ સુધી પહોંચવામાં 3 મિનિટ 44 સેકન્ડનો સમય લાગ્યો.

આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો અને ત્યારબાદ મામલો કોર્ટમાં પહોંચ્યો.

આ ઘટના બાદ, ભારતીય વાયુસેનાના 3 અધિકારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી.