શ્રીરામના ભક્ત હનુમાનજીને જાગ્રત દેવ માનવામાં આવે છે, તેમની આરાધના કરવાથી કષ્ટોનું નિવારણ થાય છે. 

(Credit: freepik)

ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેમની તસ્વીર ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષથી ઉત્પન થયેલી નકારાત્મકતા દૂર થાય છે. 

(Credit: freepik)

પંચમુખી હનુમાનની તસ્વીર ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

(Credit: freepik)

પંચમુખી હનુમાનજીની તસ્વીરથી વાસ્તુ દોષથી થતી સમસ્યા દૂર થાય છે. 

(Credit: freepik)

માન્યતા અનુસાર, દક્ષિણ દિશામાં હનુમાનજીની તસ્વીર લગાવવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ  ખત્મ થયા છે. 

(Credit: freepik)

ઘરના પ્રવેશ દ્વાર પર હનુમાનજીની પ્રતિમા કે તસ્વીર લગાવવાથી નકારાત્નક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી

(Credit: freepik)

વાસ્તુ અનુસાર, હનુમાનજીની લાલ રંગની તસ્વીર લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

(Credit: freepik)

શયન કક્ષ, સીડીઓની નીચે અને રસોડામાં હનુમાજીની તસ્વીર નહીં લગાવી જોઈએ. 

(Credit: freepik)

આ જાણકારી માન્યતાઓ, ધર્મગ્રંધો અને વિભિન્ન માધ્યમો પર આધારિત છે. 

(Credit: freepik)

વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર બનશે ભારતમાં,  જુઓ Photos