22 એપ્રિલ, 2023 એ ગુરુના મેષ રાશિમાં પ્રવેશ સાથે ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થયુ હતુ 

આ અશુભ યોગનો અંત 30 ઓક્ટોબરે થશે, મેષ રાશિ છોડીને તે બીજી રાશિમાં જશે

જયોતિષ શાસ્ત્રમાં ગુરુ ચાંડાલ યોગને ખુબ અશુભ યોગ માનવામાં આવે છે

આ યોગ ગુરુ અને રાહુ એક સાથે હોવાથી કારણે બને છે, તેનાથી નકારાત્મકતા વધે છે

30 ઓક્ટોબર સુધી આ રાશિઓએ રહેવુ પડશે સાવધાન

મેષ રાશિના લોકો માટે કાર્યક્ષેત્રમાં મુશ્કેલી વધી શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ 

મિથુન રાશિના લોકોના દાપત્ય જીવનમાં મુશ્કેલી આવશે, ઉતાવળ ના કરવી 

કન્યા રાશિના લોકોના જીવનમાં નાની મોટી સમસ્યા આવી શકે છે

ધનુ રાશિના લોકો માટે આર્થિક સમસ્યા ઉભી થઈ શકે છે

AIએ બતાવ્યો ભારતીય ક્રિકેટરોનો સાધુ અવતાર,  જુઓ Photos