ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન

મુંબઈ નજીક પાલઘરમાં હાઈવે પર બની દુર્ઘટના

મિસ્ત્રીની કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી

આ અકસ્માતમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા 

સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો

ટાટા ગ્રુપના છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા સાયરસ મિસ્ત્રી

1000 કરોડથી વધુની સંપત્તિ છોડી ગયા સાયરસ મિસ્ત્રી