દરેકને સવાલ થતો હશે કે પંખો ધીમો રાખો તો  લાઇટ બિલ ઓછું આવે ?

06 March, 2024 

Image - Social Media

ઉનાળો શરૂ થઈ ગયો છે

Image - Social Media

ઉનાળામાં લોકોને મોટાભાગે પંખામાં બેસવું ગમે છે.

Image - Social Media

કેટલાક લોકોનું કહેવું છે કે પંખાની સ્પીડ ઓછી કરવાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે.

Image - Social Media

જો કે, આ પાવર બચતને અસર કરતું નથી.

Image - Social Media

પંખાને ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

Image - Social Media

આ રેગ્યુલેટરમાં એટલી જ વીજળી લે છે જેટલી પાંખો ચાલવામાં જરૂરી હોય

Image - Social Media

રેગ્યુલેટર ફક્ત પંખાની ગતિમાં વધારો અથવા ઘટાડો કરે છે.

Image - Social Media

આ બાબતને વીજળીનો વપરાશ ઓછો અને વધુ હોવાના કારણે કનેક્શન નથી.

Image - Social Media

જો કે, જૂના ઇલેક્ટ્રિક રેગ્યુલેટર વધુ પાવર વાપરે છે

Image - Social Media

તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન