દિવસભર સ્ફુર્તિદાયક રહેવા માટે શ્રાવણ સોમવારના વ્રત દરમિયાન ખાઓ આ વસ્તુઓ

(Credit: Freepik/Pexel/Instagram)

ઉપવાસ દરમિયાન દાડમ, સફરજન, કેળા અને નારંગી જેવા ફળોમાંથી બનેલી ફ્રૂટ ડિશ ખાઓ

(Credit: Freepik/Pexel/Instagram)

બટાકાને બાફીને ઘીમાં તળીને ખાઓ, તેનાથી મળશે એનર્જી

(Credit: Freepik/Pexel/Instagram)

મખાના જેવા ડ્રાય ફ્રૂટ્સ તળીને ખાવાથી થાક અને આળસ થશે દૂર 

(Credit: Freepik/Pexel/Instagram)

દૂધીની સાથે સિંગોડાના લોટની પુરીઓ ખાઓ

(Credit: Freepik/Pexel/Instagram)

કેરીનો શ્રીખંડ ખાઓ, તે દહીં, ડ્રાયફ્રૂટ અને કેરી સાથે તૈયાર કરવામાં આવે છે

(Credit: Freepik/Pexel/Instagram)

બટાકા, મગફળી અને સાબુદાણા સાથે તૈયાર કરેલી હેલ્ધી વાનગી ખાઓ

(Credit: Freepik/Pexel/Instagram)

શ્રાવણ મહિનામાં રાખો છો વ્રત, તો જાણો શું ખાવું-શું નહીં