ક્રિકેટ પ્રેમીઓ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે

 IPLની આગામી સિઝનમાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં  ડ્વેન બ્રાવો રમતો જોવા મળશે નહિ

વેસ્ટ ઈન્ડિઝના ઓલ રાઉન્ડર ખેલાડી  ડ્વેન બ્રાવોએ IPLમાંથી સંન્યાસની જાહેરાત કરી  

હાલમાં જ તેને ચેન્નાઈ સુપર કિંગ્સે તેને રિલીઝ કર્યો હતો

બ્રાવોએ IPLમાં 161 મેચ રમી છે અને 183 વિકેટ લેવામાં સફળ રહ્યો

 આ ઓલરાઉન્ડરે 130ના સ્ટ્રાઈક રેટથી 1560 રન બનાવ્યા છે

આ ટીમ સાથે તેણે 2011, 2018 અને 2021માં ત્રણ વખત IPL ટ્રોફી જીતી

 ડ્વેન બ્રાવો હવે CSKમાં નવી ભૂમિકામાં જોવા મળશે

તેણે તેની IPL કારકિર્દીની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી