રસોડું ઘરની સૌથી મહત્વપૂર્ણ જગ્યાઓમાંથી એક છે

કિચનને અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે

વાસ્તુ અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓ પૈસાની કમી વધારે છે

રસોડામાં દવાની પેટી ન રાખો,એવું માનવામાં આવે છે કે રોગો થાય છે

ભૂલથી પણ રસોડામાં અરીસો ન મુકો,તેનાથી સમસ્યાઓ આવે છે

તૂટેલા વાસણોથી ઘરમાં આર્થિક નુકસાનની સ્થિતી બને છે

દેવી લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે અજમાવો ઉપાય, થશે ધનવર્ષા