રસોડું ઘરની સૌથી મહત્વપૂર્ણ જગ્યાઓમાંથી એક છે
કિચનને અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે
વાસ્તુ અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓ પૈસાની કમી વધારે છે
રસોડામાં દવાની પેટી ન રાખો,એવું માનવામાં આવે છે કે રોગો થાય છે
ભૂલથી પણ રસોડામાં અરીસો ન મુકો,તેનાથી સમસ્યાઓ આવે છે
તૂટેલા વાસણોથી ઘરમાં આર્થિક નુકસાનની સ્થિતી બને છે
દેવી લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે અજમાવો ઉપાય, થશે ધનવર્ષા