નવરાત્રિમાં માતાજીની વિશેષ સ્થાપના કરવામાં આવે છે.
credit : Social Media
ભક્તો સ્થાપના સ્થળને સુંદર રીતે શણગારવા ઈચ્છે છે.
credit : Social Media
માતાજીના મંડપને કેવી રીતે શણગારવું તે અમે જણાવીશું.
credit : Social Media
રંગબેરંગી લાઇટ્સથી કરો શણગાર
credit : Social Media
રંગીન કાગળથી કરો શણગાર
credit : Social Media
વિવિધ રંગોના ફૂલોથી કરો શણગાર
credit : Social Media
લાલ કપડા પર માળા અને નાના આભલીઓનો ઉપયોગ કરો
credit : Social Media
આસપાસ નાના દીવાઓ પ્રગટાવીને સજાવો
credit : Social Media
જુદા-જુદા કલરની રંગોળી બનાવી કરો શણગાર
credit : Social Media