પૂર પછી દિલ્હી-એનસીઆરમાં કંજક્ટિવાઈટીસ એટલે કે આંખના ફ્લૂના કેસમાં વધારો થયો છે

તેની પાછળનું કારણ બેક્ટેરિયા હોઈ શકે છે જે ભેજને કારણે વધે છે

જો તમે કામ પર બહાર જાવ છો તો આંખોની ખાસ કાળજી રાખવી જરૂરી છે, જાણી લો આંખના ફ્લૂથી બચવાના કયા ઉપાયો

જો તમે ઓફિસ જાવ છો તો રસ્તામાં ચશ્મા પહેરો, જેથી ધૂળના કણો અને બેક્ટેરિયાના સંપર્કમાં ન આવે

તમારા હાથ સાફ કરવા સાથે, તમારી આંખો સાફ કરતા રહો. દિવસમાં બે થી ત્રણ વખત ઠંડા પાણીથી આંખોને સારી રીતે ધોવી

આંખનો ફલૂ કોઈને જોઈને ફેલાય છે, આ એક લોક વાયકા છે, પરંતુ ફ્લૂ ધરાવતા લોકો પાસે જવાનું ટાળો, કારણ કે તે ચેપી રોગ છે

તમારા હાથથી વારંવાર તમારી આંખોને સ્પર્શ કરવાનું ટાળો, જો જરૂરી હોય તો સ્વચ્છ ટિશ્યૂનો ઉપયોગ કરો

આખા શરીરને સ્વસ્થ રાખવાની સાથે આંખો માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે

જો તમે આંખના ફ્લૂથી બચવા માંગતા હોવ તો પુષ્કળ પાણી પીવો, તેનાથી આંખોમાં ભેજ જળવાઈ રહેશે

સાંજે ઓફિસેથી ઘરે પાછા ફર્યા પછી સૌપ્રથમ તમારા હાથ ધોઈ લો અને તમારી આંખો સાફ કરો, પછી રૂને ગુલાબજળમાં પલાળીને તમારી આંખો પર રાખો

1 લવિંગ, નેચરલ ઈન્યુનિટી બૂસ્ટર, ઘણી બીમારિયોમાં ફાયદાકારક