હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે

શંખ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે

એવું માનવામાં આવે છે કે શંખના કેટલાક ઉપાય કરવાથી નાણાની સમસ્યા દૂર થઈ શકે છે

નાણાની તંગી અને દેવાથી મુક્તિ મેળવવા માટે દક્ષિણાવર્તી શંખ સ્થાપિત કરો

શંખનો ધ્વનિ શુભ છે, તકલીફોમાંથી મુક્તિ મળે છે

દરરોજ શંખ ફૂંકવાથી નકારાત્મકતા દૂર થાય છે,સુખ મળે છે

શંખ પર 'શ્રી'લખીને તિજોરીમાં રાખો,એવું માનવામાં આવે છે કે ધનની કમી નહીં રહે

એક વર્ષ બાદ વૃશ્ચિક રાશિમાં આવશે સુર્ય, ચમકશે આ 6 રાશિનું ભવિષ્ય1