BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 

ન્યુઝીલેન્ડ સામેની હોમ-સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

રાહુલ-અક્ષરને આરામ, પૃથ્વી શો સામેલ, ટેસ્ટ ટીમમાં સૂર્યકુમારને તક મળી

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 3 વનડે અને 3 ટી-20 મેચોની સીરીઝ રમશે

  9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચની સીરીઝ શરૂ થશે

હાર્દિક પંડ્યા T20 સિરીઝમાં સુકાન સંભાળશે

ટેસ્ટ સીરીઝ બાદ ટીમ કાંગારૂઓ સામે 3 વનડે મેચ પણ રમશે

વનડે ટીમમાં રાહુલની જગ્યાએ ઈશાન કિશન અને કેએસ ભરતને તક આપવામાં આવી 

 પૃથ્વી શૉને T20માં ટીમમાં સામેલ કરાયો