ઉજ્જૈનના મહાકાલ કોરિડોરનું PM Modi કરશે ઉદ્દઘાટન

મહા કોરિડોર બનશે મહાકાલ નગરીનું નવુ આકર્ષણ

ઉજ્જૈનમાં 11 ઓકટોબરે દિવાળી જેવો હશે માહોલ 

અમૃત સિદ્ધિ યોગમાં થશે લોકાર્પણ

ઉજ્જૈનમાં 5 દિવસ ઉત્સવ  જેવો માહોલ

ઉદ્દઘાટન સમયે આતશબાજી અને લેસર શો પણ યોજાશે

સાંજે 5 વાગ્યે એક સાથે હજારો દીપ પ્રજ્જવલન થશે

પૂર્જા-અર્ચન, ભજન-સંગીતથી ગૂંજશે ઉજ્જૈન

મધ્યપ્રદેશના દરેક ગામડામાં લાઈવ બતાવાશે ઈવેન્ટ

જુઓ મહાકાલ કોરિડોરનો  નવો વીડિયો