ભગવાન જગન્નાથજીની એક ઝલક મેળવવા ભક્તો બન્યા આતૂર

રથયાત્રાને લઇને સમગ્ર રૂટ પર ગોઠવાઈ છે લોખંડી સુરક્ષા વ્યવસ્થા 

દિલીપ દાસજી મહારાજના સાનિધ્યમાં જોવા મળ્યા કરતબો 

યુવાનોએ બતાવ્યા અવનવા દાવ 

આ કરતબોએ રથયાત્રાની શોભામાં કર્યો છે વધારો 

જુઓ Video

કરતબો બન્યા છે આકર્ષણનું કેન્દ્ર

જગન્નાથનો રથ ખેંચવાથી થાય છે આ પુણ્યની પ્રાપ્તિ