ઉપવાસ દરમિયાન થઈ જાય છે એસિડિટી?, તો અપનાવો સરળ આ સરળ ટિપ્સ

20 ઓક્ટોબર 2023

Pic Credit- TV9 hindi

ઉપવાસ દરમિયાન મોટાભાગના લોકો એસીડિટી થવાની ફરીયાદ કરતા હોય છે.

Pic Credit- TV9 hindi

આ થવા પાછળનું કારણ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવુ અને પાણી ઓછું પીવુ છે, ત્યારે આ ટિપ્સ એસિડિટી થતા અટકાવશે

Pic Credit- TV9 hindi

ઉપવાસ દરમિયાન કેળા ખાઓ. આમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે જે કબજિયાત અને એસિડિટીથી બચાવે છે 

Pic Credit- TV9 hindi

સમયાંતરે પાણી પીતા રહો તે તમને હાઇડ્રેટેડ રાખવાનું પણ કામ કરે છે. એસિડિટીની સમસ્યાથી પણ બચાવે છે.

Pic Credit- TV9 hindi

વધુ પડતું ખાવાથી પણ એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. તેથી સંતુલિત ભોજન લો. 

Pic Credit- TV9 hindi

ખોરાકને ધીમે-ધીમે ચાવીને ખાઓ. આનાથી ખોરાક સરળતાથી પચી જાય છે. તે એસિડિટીનું જોખમ પણ ઘટે છે.

Pic Credit- TV9 hindi

દર થોડા કલાકે કંઈકને કંઈક ખાવાનું રાખો. લાંબા સમય સુધી ન ખાવાના કારણે પણ એસિડિટીની સમસ્યા થાય છે

Pic Credit- TV9 hindi

ઉપવાસ દરમિયાન વધુ પડતા તળેલા અને તીખા ખોરાક ન ખાઓ. 

Pic Credit- TV9 hindi

તમારા બાળકના મગજને તેજ બનાવવા માંગો છો તો ખવડાવો આ 5 વસ્તુઓ

Pic Credit- TV9 hindi