YOGI ADITYANATHએ મથુરા અને વૃંદાવન વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

MATHURA VRINDAVAN : તેમણે કહ્યું રામ મંદિરના નિર્માણની શરૂઆત બાદ કાશીમાં ભગવાન વિશ્વનાથનું ધામ પણ ભવ્ય રીતે બનાવવામાં આવી રહ્યું છે. તો પછી મથુરા-વૃંદાવન કેવી રીતે બાકાત રહે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 11:05 PM

UTTAR PRADESH : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે 29 ડિસેમ્બરે અમરોહા જિલ્લામાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ત્યારબાદ યોગી આદિત્યનાથે જાહેર સભામાં ઉપસ્થિત લોકોને યાદ અપાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સનાતન આસ્થા સાથે જોડાયેલા તીર્થસ્થળો, મંદિરો વગેરેનો ફરીથી કેવી રીતે જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, અમે કહ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણનું કામ શરૂ કરવામાં આવશે, મોદીજીએ કામ શરૂ કર્યું છે, કાશીમાં ભગવાન વિશ્વનાથનું ધામ પણ ભવ્ય રીતે બનાવવામાં આવી રહ્યું છે. તો પછી મથુરા-વૃંદાવન કેવી રીતે બાકાત રહે? ત્યાં પણ ભવ્યતા સાથે કામ આગળ વધ્યું છે. યોગીએ કહ્યું કે અમારી સરકારે બ્રિજ તીર્થ વિકાસ પરિષદની રચના કરીને ત્યાંના વિકાસ કાર્યોને નવી ગતિ આપવાનું શરૂ કર્યું છે.

યોગી આદિત્યનાથે કહ્યું, “SP અને BSP અધ્યક્ષ માટે તેમના જ પરિવારો જ રાજ્ય હતા.ભાજપ માટે રાજ્યની 25 કરોડની જનતા તેમનો પરિવાર છે. ભાજપે આ પરિવાર ની સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી છે. ”

વિરોધીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “બુઆ, બબુઆ અને ભાઈ-બહેન કોરોના સંકટ દરમિયાન દેખાયા ન હતા. હવે જ્યારે તે વોટ માંગવા આવે છો તો તમે જવાબ માંગો. તેમને પૂછો કે તેમની સરકાર દરમિયાન તેમને ઘર અને ગરીબો મફત રાશન કેમ નથી મળ્યું.”

આ પણ વાંચો : Jammu Kashmir: અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક પોલીસકર્મી ઘાયલ

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">