દાદરાનગર હવેલીમાં Water ambulance service દર્દીઓ માટે આશીર્વાદરૂપ

દાદરાનગર હવેલીમાં શરૂ થયેલી Water ambulance service લોકો માટે આશીર્વાદરૂપ સાબીત થઈ. આ સેવાથી અનેક લોકોને તાત્કાલિક ધોરણે સારવાર મળી છે.

| Updated on: Jan 20, 2021 | 8:52 AM

દાદરાનગર હવેલીમાં શરૂ થયેલી Water ambulance service લોકો માટે આશીર્વાદરૂપ સાબીત થઈ છે. આ સેવા શરૂ થતા જ અનેક લોકોને તાત્કાલિક ધોરણે સારવાર મળી છે. સંઘ પ્રદેશ પાસે અનેક ગામો એવા છે જેમને મોટી હોસ્પિટલમાં સારવાર લેવા માટે કલાકોનું અંતર પહેલા કાપવું પડતું હતું. જોકે વૉટર એમ્બ્યુલન્સ સેવા શરૂ થતા જ અનેક લોકોના જીવનમાં થનાર મોટી હોનારતો ટળી છે. આ વાતનો સ્વિકાર ખૂદ ગ્રામજનો પણ કરી રહ્યા છે.

 

 

આદીવાસી વિસ્તારના ભાઈ બહેનોને પહેલા હોસ્પિટલ પહોંચવા માટે 50 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું.જોકે વૉટર એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળતા જ દર્દી તેમજ દર્દીના પરિવારજનો માત્ર 15 મિનિટમાં ઘરેથી હોસ્પિટલ પહોંચી જાય છે. ગ્રામજનોનું કહેવું છે કે ઈમરજન્સી કેસમાં બોટ સેવાનો ગણતરીની મિનિટોમાં જ લાભ મળે છે. નાના મોટા કેસમાં વૉટર બોટની અંદર જ સારવાર આપી દેવામાં આવે છે. આ બોટમાં એક મીની ICUની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. જેમાં એક ડૉક્ટર પણ હરહંમેશ હાજર રહે છે. જે દર્દીઓને તાત્કાલિક ધોરણે સારવાર આપી બેઠા કરે કરે છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">