VADODARA : સોની પરિવારનો સામુહિક આપઘાત, 3ના મોત, 3 સારવાર હેઠળ

VADODARA : શહેરના સમા વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં સોની પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. પરિવારના 6 સભ્યોએ ઠંડા પીણામાં ઝેર ભેળવીને પી લીધું છે.

VADODARA : સોની પરિવારનો સામુહિક આપઘાત, 3ના મોત, 3 સારવાર હેઠળ
Follow Us:
| Updated on: Mar 03, 2021 | 6:34 PM

VADODARA : શહેરના સમા વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં સોની પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. પરિવારના 6 સભ્યોએ ઠંડા પીણામાં ઝેર ભેળવીને પી લીધું છે. આ ઘટનામાં 3 સદસ્યોના મોત થયા છે. જયારે 3 સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ, પ્રાપ્ત વિગતો અનુસાર પરિવાર આર્થિક સંકળામણમાં હતો. મૃતકમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હાલ આ ઘટનાને મામલે પોલીસે છાનબીન આરંભી છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">