Vadodara: સોની પરિવારનો સામૂહિક આપઘાતનો કેસ, સમા પોલીસે રાજસ્થાનના બે જ્યોતિષીઓને ઝડપ્યા

વડોદરાના સામૂહિક આપઘાત પ્રકરણમાં સમા પોલીસે રાજસ્થાનના બે જ્યોતિષની ધરપકડ કરી છે. સાહીલ ભાર્ગવ ઉર્ફે સીતારામ અને ગજેન્દ્ર ભાર્ગવ નામના આ બંને જ્યોતિષીઓની સોની પરિવારને બરબાદ કરવામાં મહત્વની ભૂમિકા હતી.

| Updated on: Mar 12, 2021 | 9:28 PM

વડોદરાના સામૂહિક આપઘાત પ્રકરણમાં સમા પોલીસે રાજસ્થાનના બે જ્યોતિષની ધરપકડ કરી છે. સાહીલ ભાર્ગવ ઉર્ફે સીતારામ અને ગજેન્દ્ર ભાર્ગવ નામના આ બંને જ્યોતિષીઓની સોની પરિવારને બરબાદ કરવામાં મહત્વની ભૂમિકા હતી. મહત્વપૂર્ણ છે કે પુત્ર ભાવિન સોનીના મોત અગાઉના પોલીસ નિવેદનમાં આ બંને જ્યોતિષીઓના નામ ખુલ્યા હતા. જે બાદ સમા પોલીસે અલગ અલગ ટીમો રાજસ્થાન તરફ રવાના કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે દરમિયાન આ બંને જ્યોતિષીઓની પોલીસે ધરપકડ કરી છે.

સાહીલ વોરા ઉર્ફે સીતારામની ભૂમિકાની જો વાત કરીએ તો, સીતારામે સોની પરિવારના ઘરમાં 1920 જેટલા ચાંદીના સિક્કા કાઢ્યા હતા અને સોની પરિવારને પોતાની ચૂંગલમાં ફસાવીને 3.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. તો ગજેન્દ્ર ભાર્ગવે ચરૂ કાઢવાના નામે સોની પરિવાર પાસેથી 4 લાખ પડાવ્યા હતા અને રૂપિયા પરત આપવા ન પડે તે માટે હેમંત જોશીએ ગજેન્દ્રનું મોત થયું હોવાની કહાની ઉભી કરી હતી. જોકે આરોપીઓનો આ પેંતરો કામ ન લાગ્યો. મૃત જાહેર કરાયેલા જ્યોતિષ ગજેન્દ્રને પોલીસે જીવતો પકડીને જેલ હવાલે કર્યો છે.

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">