VADODARA ભાજપમાં ભડકો, RSP કાર્યકર BJPમાં જોડાતા નોંધાવ્યો વિરોધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ઘણા લોકો પક્ષ પલટો પણ કરી રહ્યા છે. આ વચ્ચે વડોદરા(VADODARA) શહેર ભાજપમાં (BJP) ભડકો થયો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 1:55 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ઘણા લોકો પક્ષ પલટો પણ કરી રહ્યા છે. આ વચ્ચે વડોદરા(VADODARA) શહેર ભાજપમાં (BJP) ભડકો થયો છે. વડોદરા શહેર વોર્ડ નંબર 8ના કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. આ પાછળનું કારણ RSP કાર્યકર રાજેશ આયરેને ભાજપમાં પ્રવેશ આપવામાં આવતા વિરોધ કરવા પહોંચ્યા છે.

21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 25 જાન્યુઆરીએ ભાજપના નિરિક્ષકો ઇચ્છુક ઉમેદવારના સેન્સ લેશે. 5 વિધાનસભા વિસ્તારમાં 15 નિરિક્ષકો દાવેદારોને સાંભળશે. એક વિધાનસભા દિઠ ત્રણ નિરિક્ષકો દાવેદારોને સાંભળશે. પાલિકાના 19 વોર્ડ આવેલા છે વિધાનસભા દીઠ ચાર થી પાંચ વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવશે.

 

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">