VADODARA : સૂરસાગર તળાવની વચ્ચે મહાદેવની વિશાળ પ્રતિમાને સોનાથી મઢાશે

VADODARA : સૂરસાગર તળાવ વચ્ચે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમા સોનાથી મઢાશે. સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની વિશાળ મૂર્તિને સોનાનો વરખ ચડાવવામાં આવશે.

| Updated on: Mar 11, 2021 | 3:52 PM

VADODARA : સૂરસાગર તળાવ વચ્ચે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમા સોનાથી મઢાશે. સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની વિશાળ મૂર્તિને સોનાનો વરખ ચડાવવામાં આવશે. આ શુભ કાર્યમાં 16 કિલો સોનાનો ઉપયોગ થશે. 8 કરોડ રૂપિયાના સોનાના વરખના 4 બાય 6ના 2.40 લાખ ટુકડા તૈયાર કરવામાં આવશે. મૂળ ઓડિશાના કારીગરોની ટીમ દ્વારા 2022ની મહાશિવરાત્રી સુધીમાં સર્વેશ્વર મહાદેવજીને સોનાથી મઢવાનું કાર્ય પૂર્ણ થશે. આ જાણીતા કલાકારો અંબાજી, શિરડી, વડતાલ, જૂનાગઢ, ધોલેરાના સ્વામિનારાયણ મંદિરોને સોનાના વરખથી મઢી ચુક્યા છે. આ 111 ફૂટની પ્રતિમાના પેટના ભાગ સુધી તાંબાનું આવરણ ચડાવાયું છે. જેના પર ખાસ કેમિકલ લગાવીને સોનાના પાના ચડાવાશે. આ કામગીરી વિશાળ મૂર્તિના દરેક ભાગ પર કરવામાં આવશે.

 

Follow Us:
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">