Vadodara : મ્યુકોરમાઇકોસિસના વધુ 6 કેસ નોંધાયા, 9 દર્દી ડિસ્ચાર્જ થયા

Vadodara: ગુજરાતમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસથી થતા મોત ચિંતાનો વિષય બન્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 19, 2021 | 9:00 AM

Vadodara: ગુજરાતમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસથી થતા મોત ચિંતાનો વિષય બન્યો છે.

છેલ્લા 24 કલાકમાં વડોદરામાં મ્યુકોરમાઈકોસિસથી 3 દર્દીના મોત થયા છે. તો 24 કલાક દરમિયાન વધુ 6 કેસ નોંધાયા છે. હાલ SSG હોસ્પિટલમાં 172 મ્યુકોરમાઇકોસિસના દર્દી સારવાર હેઠળ છે. GMERS ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 87 દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 9 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેર જિલ્લામાં વધુ 25 કેસ નોંધાયા છે. આ સાથે જ પોઝિટિવ કેસનો કુલ આંક 71,503 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત થતા વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 102 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધી 69,308 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1572 એક્ટિવ કેસ છે. જે પૈકી 48 દર્દી ઓક્સિજન ઉપર અને 38 દર્દી વેન્ટિલેટર પર છે

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">