INDIA : 01 ફેબ્રુઆરીથી અનલોકમાં વધુ છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા

INDIA : Corona ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે સરકાર 1 ફેબ્રુઆરીના રોજથી અનલોકના નિયમોમાં વધારે છૂટછાટ અપાશે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 27, 2021 | 11:50 PM

INDIA : દિન પ્રતિદિન Corona ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે સરકાર 1 ફેબ્રુઆરીના રોજથી અનલોકના નિયમોમાં વધારે છૂટછાટ આપવામાં આવી શકે છે. જેમાં કેન્દ્ર  સરકાર 1 ફેબ્રુઆરીથી સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં વધુ લોકોને સમાવવા માટેની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત તમામ સ્વિમિંગ પુલ અને પ્રદર્શન સેન્ટર ખોલવા માટેની પણ મંજૂરી આપવામાં એવી તેવી શક્યતા છે. જેની માટે યુવા અને સાંસ્કૃતિક વિભાગ નિયમો જાહેર કરશે. જયારે સિનેમા હૉલમાં દર્શકોની સંખ્યામાં વધારો કરવા માટે પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">