26 january પરેડમાં ચમકશે મોઢેરાનું સુપ્રસિદ્ધ સુર્યમંદિર, ટેબ્લો સ્વરૂપે મંદિરની ઝાંખી રજૂ કરાશે

દેશના પ્રજાસત્તાક દિવસ 26 januaryનાં રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યના સુપ્રસિદ્ધ સુર્ય મંદિર ( Sun Temple) નો ટેબ્લો જોવા મળશે.

26 january પરેડમાં ચમકશે મોઢેરાનું સુપ્રસિદ્ધ સુર્યમંદિર, ટેબ્લો સ્વરૂપે મંદિરની ઝાંખી રજૂ કરાશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 22, 2021 | 12:56 PM

દેશના પ્રજાસત્તાક દિવસ 26 januaryનાં રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યના સુપ્રસિદ્ધ સુર્ય મંદિર ( Sun Temple) નો ટેબ્લો જોવા મળશે. મહેસાણાના મોઢેરામાં આવેલું પ્રસિદ્ધ સુર્યમંદિર ( Sun Temple)  બેજોડ કલાકૃતિ માટે પ્રખ્યાત છે. આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬-૧૦૨૭માં કર્યું હતું.આ સ્થાન પહેલાં સીતાની ચૌરી અને રામકુંડ તરીકે જાણીતું હતું.હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી.આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">