દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારો, PM નરેન્દ્ર મોદી આજે મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા

દેશમાં કોરોના સંક્રમણ ફરી એકવાર બેકાબૂ બન્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનો સાથે આજે વર્ચ્યૂઅલ બેઠક કરશે. PM મોદી કોરોનાને નાથવાના ઉપાયો અંગે વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મંથન કરશે.

| Updated on: Mar 17, 2021 | 7:56 AM

દેશમાં કોરોના સંક્રમણ ફરી એકવાર બેકાબૂ બન્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનો સાથે આજે વર્ચ્યૂઅલ બેઠક કરશે. PM મોદી કોરોનાને નાથવાના ઉપાયો અંગે વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મંથન કરશે. કોરોનાને ફરી કાબૂમાં લેવાના નવા ઉપાયો પર ચર્ચા કરશે.

આ ઉપરાંત પીએમ મોદી કોરોના રસીકરણ કાર્યક્રમ વિવિધ રાજ્યોમાં વધુ વેગવાન બનાવવા પણ મુખ્યપ્રધાનોને નિર્દેષ આપી શકે છે. આ ઉપરાંત રાત્રી કર્ફ્યૂ, કોરોના નિયમોની કડક અમલવારી કે કેટલાક વિસ્તારમાં લૉકડાઉન અંગે પણ ચર્ચા થઈ શકે છે. દેશમાં હાલ મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, દિલ્લી, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણામાં કોરોના કેસે ફરી ચિંતા વધારી છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">