SURENDRANAGAR : સુરજદેવળ ખાતે આજે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત

સુરેન્દ્રનગર (SURENDRANAGAR) જિલ્લાના ચોટીલાના સુરજદેવળ ખાતે આજે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 07, 2021 | 11:05 AM

સુરેન્દ્રનગર (SURENDRANAGAR) જિલ્લાના ચોટીલાના સુરજદેવળ ખાતે આજે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે. મહાસંમેલનને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સૂરજદેવળ મંદિર ખાતે ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો એકત્ર થઇ રહ્યા છે. પોલીસ દ્વારા મહાસંમેલનને મોડી રાત્રે મંજૂરી આપવામાં આવી છે. અમરેલી જિલ્લાના લુવારા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દિકરીને પોલીસ દ્વારા ખોટી ફરીયાદ કરી ખોટી રીતે ફસાવવાના વિરોધમાં આ સંમેલન યોજવામાં આવી રહ્યું છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">