Surat : ફાયર વિભાગની લાલ આંખ, ફાયર સેફટી વગરની મિલ્કતો કરવામાં આવી સીલ

Surat : ગુજરાત હાઈકોર્ટેએ મહાનગરોમાં ફાયર સેફટી મુદ્દે (Fire Safety) હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં લાલ આંખ કરી હતી. ફાયર સેફટીમાં બેદરકારી દાખવનાર મિલ્કતો સીલ કરી ફાયર વિભાગે સપાટો બોલાવી દીધો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 04, 2021 | 10:30 AM

Surat : ગુજરાત હાઈકોર્ટેએ મહાનગરોમાં ફાયર સેફટી મુદ્દે (Fire Safety)હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં લાલ આંખ કરી હતી. ફાયર સેફટીમાં બેદરકારી દાખવનાર મિલ્કતો સીલ કરી ફાયર વિભાગે સપાટો બોલાવી દીધો છે.

ફાયર વિભાગ દ્વારા અપૂરતી ફાયર સુવિધાને કારણે સિલિંગ કાર્યવાહી યથાવત છે. સુરત ફાયર વિભાગ દ્વારા 7 હોસ્પિટલો,1 ટેક્ષ્સટાઈલ માર્કેટ, 1 હોટલ સીલ કરવામાં આવી છે. આ સાથે જ ટેક્ષ્સટાઈલ માર્કેટમાં 197 દુકાનો સીલ કરવામાં આવી છે. અનેક નોટિસો છતાં ફાયર સુવિધા હાથ ના ધરાતા કાર્યવાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ફાયર સેફટી (Fire Safety) મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. આ સાથે જ કહ્યું છે કે, રહેણાંક વિસ્તારમાં હોસ્પીટલ હોય અને ત્યાં ફાયર સેફટીનાં નિયમોનું પાલન ન થતુ હોય તો આવા કેસોમાં કાર્યવાહી કેમ યોગ્ય રીતે થતી નથી.

આ સાથે જ ગુજરાત હાઇકોર્ટ ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, કેટલાંક નિયમો છે જેનું પાલન થવુ જરૂરી છે જે મામલે સરકાર અને કોર્પોરેશન તરફથી સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો. રહેણાંક વિસ્તારમાં હોસ્પીટલ હોય તો ત્યાં ફાયરનાં નિયમોનું પાલન થવુ જરૂરી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">