SURAT : સિમી સંમેલન કેસમાં 127 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

SURAT : 20 વર્ષ પૂર્વે સિમી સંમેલનને લઈ 127 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે સરકારે લગાવેલી અનલોફુલ એક્ટિવિટીની કોઈ કલમો લાગુ પડતી નથી.

| Updated on: Mar 06, 2021 | 1:00 PM

SURAT : 20 વર્ષ પૂર્વે સિમી સંમેલનને લઈ 127 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે સરકારે લગાવેલી અનલોફુલ એક્ટિવિટીની કોઈ કલમો લાગુ પડતી નથી. 2001માં નવસારીના રાજશ્રી હોલમાં અલગ-અલગ 10 રાજ્યના લોકોની ધરપકડ થઈ હતી. જે બાદ કેટલાકને એક વર્ષ સુધી જેલમાં રખાયા હતા. આ કેસમાં લાંબી મુદતો બાદ કોર્ટે ચુકાદો જાહેર કરતા નિર્દોષ છુટેલા આરોપી અને સગાઓએ ખુશી વ્યક્ત કરી. આ સાથે જ ખોટા કેસ કરનારા તંત્રના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">