Surat: 55 યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા, કરિયાવરમાં ભેટ સાથે માસ્ક અને સેનેટાઈઝર પણ અપાયા

સુરતમાં ગુજરાત વિકાસ સમિતિએ કોરોના કાળમાં ઑનલાઈન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું. આ ઑનલાઈન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 55 યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા. સુરતના 110 પરિવાર માટે સમૂહ લગ્ન સમારોહ આશાનું કિરણ બન્યો. આ 20માં સમૂહ લગ્નમાં સુરતના વિવિધ વિસ્તારના 45 અને 10 મંડપ સુરત બહારના રહ્યાં.

| Updated on: May 03, 2021 | 9:20 AM

Surat:  સુરતમાં ગુજરાત વિકાસ સમિતિએ કોરોના કાળમાં ઑનલાઈન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું. આ ઑનલાઈન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 55 યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા. સુરતના 110 પરિવાર માટે સમૂહ લગ્ન સમારોહ આશાનું કિરણ બન્યો. આ 20માં સમૂહ લગ્નમાં સુરતના વિવિધ વિસ્તારના 45 અને 10 મંડપ સુરત બહારના રહ્યાં.

આ તમામ મંડપ ડિજિટલી એકબીજા સાથે જોડાયેલા રહેશે. સામાજીક અગ્રણી દિલીપ વિઠ્ઠાણીએ કહ્યું કે 20 વર્ષમાં અમે 700થી વધુ દિકરી સાસરે વળાવી છે જેમાં 200થી વધારે દિકરી તો માતા-પિતા વગરની છે.  આ લગ્નમાં દરેક યુગલને 70થી 80 હજારનું કરિયાવર સાથે કુંવરબાઈનું મામેરૂ અને સાતફેરા સમૂહલગ્ન મળી 1 લાખની ભેટ આપવામાં આવી.

સમૂહ લગ્નના આયોજકોએ કોરોના ગાઈડલાઈનનું કડક પાલન કરતા મહેમાન અને યુગલોને પીડીએફ થકી કંકોત્રી આપી છે તો કરિયાવરમાં માસ્ક અને સેનેટાઈઝર પણ આપવામાં આવ્યા.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">