સરદાર સરોવર નર્મદા ડેમને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવક ઘટી રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. નર્મદા ડેમમાં હાલ 6.16 લાખ ક્યૂસેક પાણીની આવક સામે 5.95 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. ડેમમાંથી કેનાલમાં 19 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.