નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના હાઇવે પર ફરી વળ્યા પાણી છે. કડાણા ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદાના પાણી સાયર ગામમાં પ્રવેશ્યા ચૂક્યા છે. કરનારી ગામ પણ બેટમાં ફેરવાયું જોવા મળે છે.