ગુજરાતમાં ચોમાસાને લઈ વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આપ્યો વરતારો. રાજ્યમાં આ વર્ષે 40થી 50 ઇંચ વરસાદ વરસશે. જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આપ્યો વરતારો. બેઠકમાં ચોમાસા અને વાવણી અંગે કરાઈ ચર્ચા. ચોમાસું પાકની વાવણી માટે પણ ત્રણ તબક્કાઓ જાહેર કરાયા..ખેડૂતો 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ સુધીમાં વાવણી કરી શકે. આ વખતે વાવાઝોડાનો કોઈ ખતરો નથી. 15 ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે તેવી શક્યતાઓ.