રાજકોટમાં ડીઝલની અછતને લઇ સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન. વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ. હાલમાં 40 ટકા જેટલો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોને ઓછી મુશ્કેલી પડે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. લોકો બિનજરૂરી લાઇનો ન લગાવે. ખોટો ડીઝલનો સંગ્રહ ન કરવા પરશોત્તમ રૂપાલાની અપીલ..સરકાર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે પ્રયત્નશીલ.