ભરૂચ : જુના બોરભાઠા બેટ ગામના લોકો બેઘર બન્યા છે. મકાનોમાં પાણી ઘુસી જતાં લોકો રસ્તા પર રાત વિતાવવા મજબૂર બન્યા છે. લોકોએ પશુ સાથે ગોલ્ડન બ્રિજ નજીક આશ્રય લેવા પહોંચ્યા. આખી રાત લોકો ટ્રેકટર અને રોડ પર સૂઈ રહેવું પડ્યું હતું. નર્મદા નદીના પાણી મકાનોમાં ઘુસી જતા લોકો પરેશાન થઈ ગયા છે.