રાજ્યમાં આગાહીના કારણે મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભરૂચમાં સારો વરસાદ પડ્યો છે, તેના કારણે નર્મદા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. અંકલેશ્વર અને શુકલતીર્થ પટ્ટીના કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.