નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ ફરી ચૈતર વસાવા પર સાધ્યું નિશાન .બોગજ ગામમાં મનરેગામાં કથિત કૌભાંડને લઇને ચૈતર પર કર્યા પ્રહારો. બોગજ ગામમાં મનરેગાનું ફક્ત કાગળ પર કામ થયું. ભાજપ સરકારમાં મનરેગામાંથી જંગલના અંતરિયાળ રસ્તા બન્યા. AAPના સરપંચોને હું ઉઘાડા પાડીશ.