જામનગર ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં કૃષિ પ્રધાન સાધના કોલોની પહોંચ્યા હતા. પીડિત પરિવારોએ ભીની આંખે આપવીતી વ્યક્ત કરી હતી. રાઘવજી પટેલે લોકોની વ્યથા સાંભળી અને કહ્યું 2500 આવાસ ભયજનક સ્થિતિમાં છે.