અમદાવાદમાં આંગણવાડીમાં બાળકોને સડેલા અને કાચા ચણાનો નાસ્તો આપવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. વાલીઓએ ફરિયાદ કર્યા બાદ તપાસ કરતા બાળકોને સડેલા ચણા આપવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું.