ભગવાન જગન્નાથની રથયાત્રામાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. અમદાવાદમાં 16 જુલાઈ રથયાત્રાના દિવસે વરસાદની શક્યતા. 13 થી 15 જુલાઈ દરમિયાન ગાજવીજ સાથે વરસાદનો વર્તારો.