અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ AISATS ના કર્મચારીઓ પાર્ટી કરી રહ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો. આ અસંવેદનશીલતાને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. જેના પગલે AISATS એ ચાર કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીએ ઊંડો દુ:ખ અને શિસ્તભંગની કાર્યવાહી વ્યક્ત કરી હતી.