Republic Day: શહીદોને શત્ શત્ નમન, વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદનો શ્રદ્ધાંજલિ પાઠવી. વડાપ્રધાને નેશનલ વૉર મેમોરિયલમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Republic Day: શહીદોને શત્ શત્ નમન, વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ
Narendra Modi
Follow Us:
| Updated on: Jan 26, 2021 | 11:29 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદનો શ્રદ્ધાંજલિ પાઠવી. વડાપ્રધાને નેશનલ વૉર મેમોરિયલમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન તેમના સાથે રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ત્રણેય સેનાઓના પ્રમુખો પણ હાજર રહ્યા. મહત્વનું છે કે દર વર્ષે ગણતંત્ર દિવસનો જશ્ન શરૂ થાય તે પહેલા આ પ્રકારે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">